Satya Tv News

Category: મુખ્ય સમાચાર

કરજણ ભરથાણા ટોલ નાકા પાસેથી મળ્યો 2 કિલો 93ગ્રામ ગાંજાનો જથ્થા

કરજણ ભરથાણા ટોલ નાકા પર એસ. ઓ. જી. ની ટીમે વાહન ચેકીંગ દરમિયાન 2કિલો 93ગ્રામ ગાંજાનો જથ્થા સાથે એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રો ની માહિતી અનુસાર…

ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે 12 થી વધું મુંગા પશુઓના મોત

ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયાપાસે 12 થી વધુ મૂંગા પશુ ના મોત ની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુ ઓ એ રેલ્વે દ્વારા ઝાડીઓ પર કોઈક…

નેત્રંગ ધોલેખામ ગામે નવા સરપંચ અને તેમના પરિવાર પર થઈ FIR જુઓ કેમ ?

નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે માજીસરપંચ તેમજ તેમના સાથી દારો દ્વારા નવા સરપંચ અને તેમના પરિવાર પર ખોટી FIR કરતા મામલો ગરમાયો. નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામના વસાવા પરેશભાઈ એ જણાવતા કહ્યું…

‘સમાજવાદી’ પરફ્યુમના વેપારીના ઘરમાંથી રુ.150 કરોડ મળ્યા: રોકડ ગણવા માટે 4 મશીનો પણ પડ્યા ઓછા

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ…

વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગ, દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા

વડોદરામાં કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગએકનું મોત, બાળકો સહિત 14 કામદારો ઇજાગ્રસ્તદોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા વડોદરા શહેરની મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને…

અમિત શાહની રેલીમાં ‘જય શ્રી રામ’નો નારો લગાવનાર મુસ્લિમ યુવકને પોલીસ સુરક્ષા અપાઈ

યુપીના ચૂંટણી પ્રચાર માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં યોજાયેલી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રેલીમાં જય શ્રી રામના નારા લગાવનાર મુસ્લિમ યુવક અહેસાન રાવને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. પોલીસે…

વાગરાના કડોદરા ગામ યુવાનો દ્વારા શહીદો અનોખી શ્રદ્ધાંજલિ.

વીર જવાનો સરહદ પર સલામત રહે શહીદ જવાનો શ્રદ્ધાંજલિ અર્થે સાયકલ યાત્રા .સતત 17માં વર્ષે શહીદોની સલામતી અને શ્રદ્ધાંજલિ અર્થે બગદાણા રવાના થઇ. વાગરા તાલુકાના દહેજ પાસે આવેલ કડોદરા ગામના…

ગુજરાતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 9 નવા કેસ નોંધાયા

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં પણ ઓમિક્રોનના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. ગઈકાલે બુધવારે એક જ દિવસમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાયા. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી…

અમદાવાદમાં ૧૮ દિવસમાં ડેન્ગ્યુ ચીકનગુનીયાના ૨૦૦થી વધુ કેસ

એક વર્ષમાં ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના ૪૭૫૬,ઝાડા-ઉલ્ટી,ટાઈફોઈડ તથા કમળાના ૭૧૦૪ કેસ નોંધાયા અમદાવાદમાં ઠંડીના ચમકારાની સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.ડીસેમ્બરના ૧૮ દિવસમાં ડેન્ગ્યુ…

ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ, : ગ્રામ પંચાયતના ગાદીપતિ કોણ ?

મતદાન પૂર્ણ થયાના 23 કલાક બાદ ફાઇનલ ટકાવારીનો આંકડો, ભરૂચમાં 76.63 ટકા મતદાન થયું ભરૂચ જિલ્લાની 413 ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણીમાં ગત ટર્મ કરતાં 5.13 ટકા ઓછુ મતદાન, સૌથી વધુ…

error: