Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વડોદરા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા કરજણ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે જરૂરિયાત મંદ બાળકો ને શિક્ષણમાં ઉપયોગી નોટબુકો નું વિતરણ કાર્યક્રમ કરજણ ભરત મુનિ હોલ ખાતે શુક્રવારે યોજવામાં આવ્યો…

સુરત : પાંડેસરાની GIDCની મિલમા આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં સવારે 11 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી છે. જેની જાણ થતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજ રોજ કોવિડ-૧૯ રસીકરણ મહાઝુંબેશ યોજાયો

ઝઘડીયા તાલુકાના રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત વધુમાં વધુ કોવિડ-૧૯ વેક્સીનેશ અપાવા માટે મેડિકલ ટીમો એ કમર કસી.. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજ રોજ રોજ કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત…

વીજ પાવર દુરસ્ત કરવા ગયેલ વીજ કર્મચારીને ગાળો બોલીને માર માર્યો

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુધ્ધ ફરિયાદ ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની વીજ કચેરીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીને માર મારી જાતિવિષયક અપમાન કરનાર બે ઇસમો…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતે રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે…

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 5, 6, 7 અને 11 માં વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ…

વાલિયા-દેસાડ માર્ગ ઉપર વિદ્યાર્થીઓ ભરેલ રીક્ષા પલ્ટી જતા ચાર વિદ્યાર્થીઓને ઇજા

વાલિયા-દેસાડ માર્ગ ઉપર વિદ્યાર્થીઓ ભરેલ રીક્ષા પલ્ટી જતા ચાર વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચી હતી આજરોજ સાંજના સમયે રીક્ષા ચાલક વાલિયા ખાતે આવેલ શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓને લઈ વાલિયા-દેસાડ…

અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. અંકલેશ્વર NCTLની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી…

ભરૂચ અને સુરતના ક્લામંદિર જવેલર્સમાં 2 ભેજાબાજોએ 4 નકલી બિસ્કિટ વેચી ઠગાઈ કરી

ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સમાં બે ભેજાબાજોએ ઠગાઈ કરી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 રાજસ્થાની ભેજાબાજોએ સોનાના 4 નકલી બિસ્કિટ વેચી અસલી સોનાની ચેઇન ખરીદી હતી. ભેજાબાજોએ રૂપિયા…

અંકલેશ્વર : અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજસ્થાનના CM અશોક ગહેલોત ઉપસ્થિત

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક…

error: