Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. અંકલેશ્વર NCTLની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી…

અંકલેશ્વર શહેર પોલીસે બંધ બોડીના આઇશર ટેમ્પામાંથી દારૂના જથ્થા સાથે બે ની કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આઈસર ટેમ્પોમાંથી ૫૬ હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની…

અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂના કેસમાં ફરાર બે આરોપીને ઝડપી પાડયા

અંકલેશ્વર તાલુકા પોલીસે માટીયેડ ગામેથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની અટકાયત કરી હતી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગે ગત તા.૪ ઓગસ્ટના રોજ માટીયેડ ગામેથી યોગેશ વસાવાના ઘરેથી…

અંકલેશ્વર : નર્મદા નદીના બંને છેડેથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યા બે મૃતદેહ પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…

અંકલેશ્વર : પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂ 4 લાખના ટેમ્પાની ચોરી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ રૂપિયા 4 લાખના ટેમ્પાની કોઈક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ…

ભરૂચમાં અશાંતધારાની આગ ભડકી!હાથિખાનામાં હિન્દુઓને મકાન વેચવા વિદેશથી મળી રૂ.1 કરોડની ઓફર

આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…

અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા…

અંકલેશ્વર : હાઇવે ઉપર 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી, જુવો વધુ

અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડન પ્લાઝા અને આઇમાતા હોટલ પાસેથી 20 જેટલી ટ્રકમાંથી રાતે ₹1.30 લાખના ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના બની છે. અંકલેશ્વર હાઇવે ઉપર ગોલ્ડનપ્લાઝા અને આઇમાતા હોટલ પાસે…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 7 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ હત્યા કરાય હોવાનું બહાર આવતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…

ભરૂચ : અંકલેશ્વર સજોદ હાઈસ્કૂલના આચાર્ય સામે છેડતીનો મામલો, આચાર્યનો સોસાઈટ નોટ સાથે મળી આવ્યો મૃતદેહ

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર 5 દિવસ પેહલા જ ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદે ચકચાર મચાવી હતી. જેમાં…

error: