Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચ: અગિયારસથી કાર્તિકી પૂનમ સુધી શુકલતીર્થમાં યોજાતો ભવ્ય ભાતીગળ મેળો મોકૂફ

કોરોના મહામારીને પગલે દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો મોકૂફ રખાયો છે.દેવઉઠી અગિયારસ થી કાર્તિકી પૂર્ણિમા સુધી શુકલતીર્થ ખાતે મેળો ભરાય છે. શુકલતીર્થના મેળા નું પુરાણોમાં વિશેષ…

અંકલેશ્વર : સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી રનર્સ ગૃપને ટી-શર્ટની અપાઇ ભેટ

અંકલેશ્વરમાં રનિંગ તેમજ સાયકલીંગની પ્રવૃતિને વેગ આપવા માટે બનાવાયેલ રનર્સ ગૃપના સભ્યોને સુર્યા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ટી-શર્ટની ભેટ આપવામાં આવી હતી.શિયાળાની શરૂઆત થતાંની સાથે હવે વહેલી સવારે જોગિંગ તથા…

અંકલેશ્વર: પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ. દ્વારા ૧ વર્ષ પૂર્ણ થતા વૃક્ષવાવી કરી ઉજવણી

અંકલેશ્વરમાં પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતા એન.જી.ઓને એક વર્ષ પૂર્ણ કરતા સુભાષ પારક ખાતે વૃક્ષારોપણ, કેક કાપી અને ઇ બુલનું લોન્ચીંગ કરી કરવામાં આવી હતી.પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ જે પર્યાવરણ ની…

ભરૂચ: કારતક માસમાં શુકલતીર્થ પ્રદક્ષીણાનો અનેરો મહિમા

કારતક માસમાં તીર્થોમાં ઉત્તમ તીર્થ શુકલતીર્થ પ્રદકક્ષિણાનો મહીમા અનેરો છે.તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ ,વિષ્ણુ પુરાણ ,નર્મદા પુરાણ ,અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં…

અંકલેશ્વરની યુવતીએ કેનેડિયન યુવાન સાથે લગ્ન બાદ તેડી જવા ના પાડતા નોંધાવી ફરીયાદ

પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા…

વાગરા: વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન…

અંકલેશ્વર: સજોદ સાર્વજનિક શાળાના આચાર્યનું શરમજનક કૃત્ય, કર્યા શાળાની બાળા સાથે અડપલાં

અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય…

અંકલેશ્વર: પીરામણનાકા નજીક લસ્સી ઇન સેઇકસ સ્ટોર્સ નો થયો શુભારંભ

અંકલેશ્વરની સ્વાદ પ્રેમી જનતા માટે નગરપાલિકા નજીક પિરામણ નાકા પર લસ્સી ઇન શેઇક્સ શોપનો રવિવારે શુભારંભ કરાયો હતો.અંકલેશ્વર નગરપાલીકા નજીક પિરામણ નાકા ખાતે આજે સ્વાદપ્રીય જનતા માટે ચટાક પટાકા ફૂટ…

અંકલેશ્વર: આમલાખાડી બ્રીજ ઉપર બે બાઇક ભટકાતા ૨ ઘાયલ

અંકલેશ્વર આમલાખાડી બ્રીજ ઉપર એક એકટીવા અને બાઇક વ્હચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ બાઇક ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પિરામણ આમલાખાડી બ્રીજ ઉપર ગત રાતે એક એકટીવ અને…

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન…

error: