Satya Tv News

Tag: BHARUCH

જન શિક્ષણ સંસ્થાન ખાતે ઇનામ વિતરણ સહિત પ્રમાણપત્ર તેમજ ડેચ ધી રેઇન વોટર વ્યાખ્યાનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

આઝાદીકા અમૃત મહોત્સવ મહોત્સવ અંતર્ગત કોમી એક્તા , કૌમી સૌહાર્દ કાર્યક્રમ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યો . કાર્યક્રમમાં “ કોમી એકતા ”…

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજ રોજ કોવિડ-૧૯ રસીકરણ મહાઝુંબેશ યોજાયો

ઝઘડીયા તાલુકાના રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત વધુમાં વધુ કોવિડ-૧૯ વેક્સીનેશ અપાવા માટે મેડિકલ ટીમો એ કમર કસી.. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આજ રોજ રોજ કુલ ૧૧૩ રસીકરણ કેન્દ્રો ખાતે અંદાજીત…

વીજ પાવર દુરસ્ત કરવા ગયેલ વીજ કર્મચારીને ગાળો બોલીને માર માર્યો

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુધ્ધ ફરિયાદ ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની વીજ કચેરીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીને માર મારી જાતિવિષયક અપમાન કરનાર બે ઇસમો…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતે રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે…

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ

ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 5, 6, 7 અને 11 માં વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ લાભ લીધો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ…

ભરૂચ અને સુરતના ક્લામંદિર જવેલર્સમાં 2 ભેજાબાજોએ 4 નકલી બિસ્કિટ વેચી ઠગાઈ કરી

ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સમાં બે ભેજાબાજોએ ઠગાઈ કરી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 રાજસ્થાની ભેજાબાજોએ સોનાના 4 નકલી બિસ્કિટ વેચી અસલી સોનાની ચેઇન ખરીદી હતી. ભેજાબાજોએ રૂપિયા…

અંકલેશ્વર : અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજસ્થાનના CM અશોક ગહેલોત ઉપસ્થિત

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક…

ભરૂચમાં જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચમાં ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. નોંધનીય છે કે ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તક…

પ્રથમ પુણ્યતિથિએ મર્હુમ અહેમદ પટેલને કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

“અહેમદભાઈ તુમ અમર રહો” ના નારા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા. ભરૂચના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં…

ટામેટાના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો

અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ…

error: