જન શિક્ષણ સંસ્થાન ખાતે ઇનામ વિતરણ સહિત પ્રમાણપત્ર તેમજ ડેચ ધી રેઇન વોટર વ્યાખ્યાનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
આઝાદીકા અમૃત મહોત્સવ મહોત્સવ અંતર્ગત કોમી એક્તા , કૌમી સૌહાર્દ કાર્યક્રમ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યો . કાર્યક્રમમાં “ કોમી એકતા ”…