Satya Tv News

Tag: GUJRAT

અગરબત્તી મુદ્દે મહિલાએ કહ્યું,તારી પત્નીની ડિલિવરી જ નહીં થવા દઉં

વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગેન્સમાં રહેતા પાડોશીઓ વચ્ચે અગરબત્તી કરવાના મુદ્દે તકરાર થઈ હતી. આ મામલે બાપોદ પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. વાઘોડિયા રોડ રુદ્રાક્ષ એલિગેન્સ…

છોટાઉદેપુરના પુનીયાવાંટ મોડેલ સ્કુલના રસોડામાં અખાદ્ય વસ્તુઓ મળી

છોટાઉદેપુરના પુનીયાવાંટ મોડેલ સ્કુલના રસોડામાં અખાદ્ય વસ્તુઓ મળી આવી. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા સુખરામ રાઠવાએ શાળાની મુલાકાત લેતા રસોડામાંથી વાસી રોટલી, સડેલા શાકભાજી અને માર્કા વિનાનાં મસાલા મળી આવ્યા.…

શાંતિપુરા પ્રા.શાળામાં વરસાદી પાણી ઘૂસ્યા

ચોમાસાના વરસાદે સરકાર અને તંત્રની પોલી ખોલી દીધી છે, હાલમાં અમદાવાદની એક શાળાના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને ભણવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખરેખરમાં, છેલ્લા બે…

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ પર લુંટનો બનાવ

અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈડ પર લુંટનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ચાર લૂંટારોએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી રૂપિયા 1.91 લાખના સામાનની લૂંટ કરી ફરાર થઈ ગયા…

સિંગતેલના ભાવમાં ફરી ભડકો જુઓ કેટલો થયો વધારો

રાજકોટ: સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. 3 દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. તેલ મિલરો નફાખોરી કરી રહ્યાની…

ઘોર કળિયુગ! ભરૂચમાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની, પોલીસે આરોપીની ધરપકડ કરી

ભરૂચમાં ઘોર કળિયુગની ઘટના પ્રકાશમાં આવીભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગપોલીસે હવસખોર દબોચી લઈ જેલભેગો કર્યો ભરૂચ તાલુકામાં 72 વર્ષીય વૃદ્ધ બળાત્કારનો ભોગ બની છે. ઘરમાં એકલી અશક્ત વૃદ્ધા…

વાલિયા-વાડી રોડ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદીનું 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાયુ

વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે 1.26 કરોડનું ડાઈવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિક આગેવાનોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. ગતરોજ વાલિયા-નેત્રંગ તાલુકાનાં ભારે વરસાદને પગલે કીમ નદી બે…

આમોદ પોલીસ દ્વારા મોહરમ પર્વ નિમિતે ફ્લેગ માર્ચ યોજાઇ હતી

આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ દ્વારા બાઇક રેલી થી ફ્લેગ માર્ચ યોજાઇ હતી આમોદ માં યોજાનારા મોહરમ પર્વ નાં પવિત્ર તેહવાર નિમિતે આંમોદ પોલીસ…

અંકલેશ્વર સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો ખાઈ રહી છે. ધૂળ

અંકલેશ્વર તાલુકા ઉપરાંત આમોદ અને જંબુસર તાલુકામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓને અપાતી સાઈકલો અધિકારીઓના પાપે વર્ષોથી ધૂળ ખાઈ રહી છે. ભરુચ જીલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા…

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી.…

error: