Satya Tv News

Tag: GUJRAT

ગોધરા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે પત્રકાર પરિષદ યોજી

વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે પંચમહાલ કલેક્ટર આશિષ કુમારે યોજી પત્રકાર પરિષદ ૨૧મી જૂને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાશે. પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આગામી ૧૦મા…

અંકલેશ્વરમાં વીજતારમાં ફસાયેલ કબૂતરને બચાવવા વીજ લાઈન બંધ કરાવી; સીડી પર ચડી લાકડા વડે કબૂતરનું રેસ્ક્યૂ કર્યું

https://www.instagram.com/reel/C8ZEDKvgRpB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન રોડ પર એક કબૂતર વીજ થાંભલાની ટોચે ફસાઈ ગયું હતું. ત્યારે પક્ષીપ્રેમી યુવાને સીડીની મદદથી ઉપર જઈ જીવના જોખમે પહેલા વીજલાઈન બંધ કરાવીને કબૂતરનું રેસ્ક્યૂ…

અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ થયો

ભરુચ એસ.ઑ.જીએ અંકલેશ્વરની રોયલ પેલેસ હોટલના મેનેજર વિરૂધ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરુચ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જે…

અંક્લેશ્વર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ પાનોલી જી.આઇ.ડી.સી.માંથી ભરુચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલ.સી.બી.ના પીએસ.આઇ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી…

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ 58 જેટલી જર્જરિત ઇમારતો ઉતારી લેવા મકાન માલિકોને નોટીસ

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ 58 જેટલી જર્જરિત ઇમારતો ઉતારી લેવા મકાન માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે. દર વર્ષે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતો,બિલ્ડીંગ અને મકાન ધારકોને…

આવતીકાલે ગુજરાતમાં CNG નહીં મળે; એસોસીએશન દ્વારા હડતાલની જાહેરાત કરાય ,જુઓ ક્યાં ક્યાં CNG રહેશે બંધ

અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન દ્વારા કાલે એટલે કે 13 જુન 2024 સવારે 7 વાગ્યા સુધી તમામ CNG પંપ બંધ રહેશે એવી જાહેરાત કરી છે. અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન…

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.

આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા…

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે આચનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી

.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું…

અંકલેશ્વર: GIDCમાં સ્પાની આડમાં ચાલતુ હતું કુંટણખાનુ

અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરુચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે…

error: