Satya Tv News

Tag: GUJRAT

અંકલેશ્વર : સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત

સંજાલી ગામના ઘંટી ફળિયામાં શંકાસ્પદ મોતદીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોતશંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામના ઘંટી ફળિયામાં દીવાલને અડીને સૂતેલ યુવાનનું શંકાસ્પદ મોત નિપજતા…

ગેસ ગળતરના લીધે 3 શ્રમિકોના મોત

બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં પેપર પલાળવા માટે કુંડીઓ બનાવી હતી. જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા…

અંકલેશ્વર સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ સર્જાતા ભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયા

ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયાટ્રાફિક જવાનોએ પણ ખડેપગે રહે છે અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ સર્જાતા ભર બપોરે વાહન ચાલકો તડકામાં…

અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગે જૂના નેશનલ હાઇવે નંબર 8 પર આખલાએ કારને કચડી

નંબર 8 પર આખલાએ કારને કચડીઆખલો સામે આવી જતા કાર બની કુચોલોકોના જીવ તાળવે ચોંટયા.. અંકલેશ્વર-ભરુચ વચ્ચે આર.એમ.પી.એસ.સ્કૂલ પાસેના રેલ્વે ક્રોસિંગ નજીક કાર સામે પશુ આવી જતાં કારનો ખુરદો બોલી…

ભરુચ ના યુવા કોંગ્રેસી નેતા યોગી પટેલે હાથ નો સાથ છોડ્યો…

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખે આપ્યું રાજીનામુ… યોગી પટેલ નું કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ.. ભરુચ જીલ્લા કોંગ્રેસ ને લોકસભા ચૂંટણી પૂર્વે વધુ એક ફટકો પડ્યો છે.કોંગ્રેસ ના વિધાથૅી નેતા અને…

વધુ એક પાટીદાર નેતાની બફાટ બાદ માફી:ભાજપ પ્રમુખે કહ્યું-‘પહેલાં પટરાણી બોબડી-લંગડી હોય તો પણ એનો દીકરો રાજા બનતો

રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનનો વિવાદ હજુ સુધી શાંત નથી થયો, ત્યારે વધુ એક ભાજપના પાટીદાર નેતાએ રાજા અને પટરાણીઓ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો…

ગુજરાતની દરેક લોકસભા સીટ પર કેટલા ઉમેદવાર મેદાનમાં,જુઓ લિસ્ટ

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 6 ઉમેદવાર મેદાનમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં ગાંધીનગર લોકસભા બેઠક પર 14 ઉમેદવાર મેદાનમાં…

અંકલેશ્વર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા જુઓ કેટલા ના મોત ને કેટલા ઇજાગ્રત

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરની ધટનાકારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માતઅકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપરથી પુરપાટ…

આમોદ દાદા બીમાર બકરીને જોવા ગયા હતા, કેનાલ પાસે પહોંચી જતાં ડૂબી ગયો

આમોદ તાલુકામાં આવેલાં માતર ગામે રહેતાં ઇલ્યાસ આદમ કડુની પુત્રીના લગ્ન બાદ તેનો પતિ વિદેશમાં રોજગારી અર્થે ગયો હતો. જેના પગલે પુત્રી તેના બે સંતાનો સાથે પિયરમાં રહેવા આવી હતી.…

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

મતદારો જોગ લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન સોશિયલ મીડિયામાં પત્રકારોએ ખાસ રીલ્સ બનાવી મતદારોને સપરિવાર મતદાન કરવા આહવાન કર્યું એન્કર : આમતો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ…

error: