Satya Tv News

Tag: GUJRAT

ભરુચ : ગોલ્ડન બ્રિજ પાસે યુવાનને આડા સંબંધની શંકા રાખી પતિ સહિત બે ઇસમોએ યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો.

ખેતરમાં વાડ કરવા માટે ગયેલ યુવાન પર હુમલોયુવાન પર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યોસી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો ભરુચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં…

વડોદરા :રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023-24 સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ સ્પર્ધાગુજરાત Judo ટીમે લીધો ભાગવડોદરા, ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય સ્તરે વધાર્યુંરાષ્ટ્રનું નામ વિશ્વમા રોશન કરે તેવી શુભેચ્છા વડોદરાની ચેન્નાઈ મુકામે રાષ્ટ્રીય કક્ષાની ખેલો ઇન્ડિયા યુથ…

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી , દીવાની ઝાળથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

વડોદરા શહેરમાં રવિવારે આગની ત્રણ ઘટનાઓનો ઘટી હતી. જે પૈકી સવારે 11:45 વાગ્યે પાણીગેટ નજીક ગોલવાડમાં ધર્મેશ ચુનાવાલાના મકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. જેની આગને ફાયર બ્રિગેડ ઓલવી રહ્યું હતું.…

કોલકાતાના કોઠારી બંધુઓએ સૌથી પહેલો બાબરી પર લહેરાવ્યો હતો ભગવો

ભગવો લહેરાવ્યાંના ત્રણ દિવસ બાદ કોઠારી બંધુઓની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા હત્યા બાદ સમગ્ર દેશભરમાં ઉગ્ર બન્યું હતું રામ મંદિર આંદોલન 500 વર્ષના સંઘર્ષ બાદ આખરે અયોધ્યાના રામ…

વાલિયા:રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજન

રામ મંદિરના પાટોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજનવાલીયા ટાઉન,વટારિયા ગામમાં ફૂટ માર્ચનું આયોજનપીએસઆઈ અને પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત વાલિયા પોલીસ મથક દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફૂટ માર્ચનું આયોજન…

ભરૂચ :તા. 22 જાન્યુઆરીએ રાજ્યમાં તમામ કતલખાનાઑ બંધ રાખવા સરકારનો અનુરોધ

રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને હવે બાકી રહ્યો ટૂંક સમયસમગ્ર દેશના હિન્દુઓમાં ઉત્સાહનો માહોલભરૂચ નગરપાલિકા દ્વારા પરિપત્ર કર્યો જાહેરકતલખાના બંધ રાખવા પાલિકા દ્વારા અનુરોધ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલા રામ…

ભરૂચ:રામ ભક્તે રામ રક્ષાના ૩૮ શ્લોકનું સંસ્કૃત ભાષામાં કર્યું આલેખન

પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખનકુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં કર્યું આલેખનઅયોધ્યા નગરીના પિનકોડ, પોસ્ટ કરાયા ભરુચના રામ ભક્તએ પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષાના કુલ ૩૮ શ્લોકનું સંસ્કૃત…

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી

અંકલેશ્વરમાં આવેલી મામલતદાર ઓફીસના પાછળના ભાગે આગ ભભૂકી ઉઠતાં અધિકારીઓ સહિત કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરાતા ટીમે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.…

ભેંસલી સ્થિત રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરનો આપઘાત કરતા કંપની બહાર ભીડ એકત્રિત થઈ

વાગરા તાલુકાના ભેંસલી નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ ને પગલે કંપની ના ગેટ ની બહાર કામદારો…

ભરૂચ : સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં આગ લાગી, જુઓ વીડિયો

ભરૂચ : જૂના નેશનલ હાઇવે પર રિક્ષામાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર સુરવાડી-ગડખોલ ઓવર બ્રીજ પર રિક્ષામાં ભીષણ આગ લાગી હતી. આગના પગલે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી…

error: