Satya Tv News

Tag: ANKLESHWAR

પાલિકાની બેદરકારી : અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં રોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવ

અંકલેશ્વરના વોર્ડ નંબર-7માં ડ્રેનેજની સુવિધાનો અભાવરોશન પાર્ક-2માં વર્ષોથી ડ્રેનેજની સુવિધાનો અભાવવર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની સમસ્યાદુર્ઘન મારતા પાણી વચ્ચે જીવી રહ્યા છે લોકોઆગામી આઠ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ કરવા અપીલનિરાકરણ નહીં…

અંકલેશ્વર શહેર પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન

પાણીનો પ્રશ્ન 10 વર્ષ જૂનો હોવાનું મળ્યું જાણવાઅનેક વાર રજૂઆત કરતા નથી આવતો કોઈ નિરાકરણ અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે અંકલેશ્વર…

અંકલેશ્વર : કાગળીવાડમાં આરસીસીટ રોડ પર ડામર રોડ પથરાયો, ટકશે ખરો ?, એક પાણીમાં ધોવાશે રોડ? : ભાજપ સભ્ય

અંકલેશ્વર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લીપાપોથીનું કામ કરાતું નજરે પડયું કાગડીવાડમાં આરસીસી રોડ પર થઇ રહ્યું ડામર રોડ ચોપડવાનું કામ સ્થાનિક અને ભાજપ સભ્યનું એક જ વરસાદે રોડ ધોવાશેનું નિવેદન શું…

અંકલેશ્વર : ત્રણ લાખ આપવાની લાલચે 49 હજારના વધુના મુદ્દામાલની થઈ છેતરપિંડી

અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો મહિલાને બે ગઠિયાઓ એ કરી છેતરપિંડીશહેર પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો સામે મહિલાને બે ગઠિયાઓ રૂપિયા ત્રણ…

ભરૂચ : કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ

ભરૂચમાં કોરોનાની વકરતી જતી સ્થિતિ વચ્ચે જિલ્લા અધિક કલેકટરનું જાહેરનામું 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લડી લેવાયો GNFC કંપનીના 10 કર્મીઓ દુબઈમાં કોરોના સંક્રમિત ટાઉનશીપમાં પણ 5 થી…

વાહ રે કુદરત તારી કેવી ક્રુરતા..માનવતા શર્મસાર: આધુનિક યુગમાં મુક બધીર યુવક પોતાની માતાના મૃતદેહને હાથે ખેંચી ટ્રોલીમાં ૭ કિલોમીટર દૂર સ્મશાને લઈ પહોંચ્યો

અંકલેશ્વર : મુકબધિર ભિક્ષુકની માતાનું થયું નિધન, ટ્રોલીમાં મૃતદેહ લઇ પહોંચ્યો સ્મશાન ભિક્ષુક યુવાન મુકબધિર હોવાથી મોતની વાત કોઇને કહી ન શકયો ટ્રોલીમાં મૃતદેહ લઇ કોવીડ સ્મશાન ખાતે પહોંચ્યો ટ્રોલીમાં…

અંકલેશ્વર : GIDCમાં તારીખ 6ના રોજ યોજાશે ઇન્સ્ટ્રીયલ એક્સ્પો 2022, જુવો વધુ

AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો અને યોજાય પત્રકાર પરિષદપ્રોજેક્ટ ચેરમેને આપી એક્સ્પો અંગે સમગ્ર માહિતી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નેજા હેઠળ તારીખ 6ના રોજ યોજાનાર એઆઈએ ઇન્ડસ્ટ્રિયલ એક્સ્પો અંગે માહિતી આપવા એક પત્રકાર…

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના સમાહર્તા આદરણીય તુષાર સુમેરા સાહેબ તેમના સંપૂર્ણ પરિવાર સાથે તેઓના પુત્ર ચિ. મૃગાંક ના જન્મ દિનની ઉજવણી માટે પધારેલ હતા ..

સંસ્થા ના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ને જન્મદિન ની ની ઉજવણી કરવામાં આવી . આદરણીય કલેકટર સાહેબ તરફથી સંસ્થા ના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા આખા દિવસ નું સુરુચિ…

અંકલેશ્વર : કસ્બાતીવાડ ખાતે 100 કેદીઓની ક્ષમતા ધરાવતી જેલનો પ્રારંભ

અંકલેશ્વર કસ્બાતી વાડ ખાતે વિધિવત અંકલેશ્વર સબ જેલનો પ્રારંભ કરાયો છે. અત્યાર સુધી અંકલેશ્વરના કેદીઓને ભરૂચ ખાતે આવેલી સબજેલમાં રાખવામાં આવતાં હતાં. અંકલેશ્વર મામલતદારના તાબા હેઠળ સબ જેલનું સંચાલન કરવામાં…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચીઅકસ્માત ગ્રસ્ત વાહનોને સાઇટમાં ખસેડી ટ્રાફિકને પૂર્વવ્રત કરાવ્યો અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી…

error: