Satya Tv News

Tag: BHARUCH

ભરૂચના ભીડભંજન હનુમાન મંદિરના પટાંગણમાં માગશર માસનો કોઠા પાપડીનો મેળો ભરાયો

કોઠા પાપડીના મેળામાં હનુમાનજી અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહના પટાંગણમાં કોમી એકતાનો મેળો… ભીડભંજન હનુમાન દાદા અને હજરત પીર સૈયદ નવાબ સુલતાન બાવાને મેથીના થેપલા પ્રસાદી રૂપે…

ભરૂચને.હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક ટ્રકે મોટરસાયકલ સવારોને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો…*

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક એક ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બન્ને મોટરસાયકલ સવારને ઈજાઓ પહોંચી હતી.…

ભરૂચ પડવાણિયા ગ્રામ પંચાયતના માજી સરપંચ મતદારોને ધમકી આપતાના ગ્રામજના આક્ષેપ

ભરૂચ પાંડવાણિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે માજી સરપંચ કે જેવો ઉપર વિવિધ પોલીસ મથકોમાં પ થી વધુ ગુના દાખલ થયેલા હોવાના આક્ષેપ સાથે તેઓ દ્વારા મતદારોને…

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ ભરૂચમાં કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન

સરકાર દ્વારા હવે વિવિધ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ખાનગી કરણને લઇ કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે ભરૂચના મકતમપુર વિસ્તારની…

ભરૂચ : લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવા સભામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત ઉઠાવ્યા પ્રશ્નો

ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાએ આજે લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સંબંધિત પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેનો જવાબ ગ્રામીણ વિકાસ મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ એ આપ્યો હતો સાંસદ મનસુખભાઈએ પોતાના…

અંકલેશ્વર :ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન

અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…

ભરૂચ: શહેરના વિવિધ વોર્ડમાં નગર પાલિકા પ્રમુખના હસ્તે રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14 માંથી નાણાપંચની ગ્રાન્ટમાંથી ભરૂચ નગર પાલિકા દ્વારા ભરૂચ શહેરમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત…

અંકલેશ્વર : શહેર તાલુકામાં કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરાયો, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા

અંકલેશ્વર શહેર તાલુકા ખાતે કોવિડ વેક્સિન જાગૃતિ અભિયાન શરુ કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવ્યો છે. જેની શરૂઆત લોકલાડીલા ધારાસભ્ય અને પૂર્વ સહકાર મંત્રી…

ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…

અંકલેશ્વર : કેડીલા ફાર્માસીટીકલ લીમીટેડ કંપનીમાંથી 7.50 લાખના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા પોલીસ ફરિયાદ, જાણભેદુ હોવાની શક્યતા.

ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં આવેલ કેડીલા ફાર્માસ્યુટિકલ યુનિટ 2માં લાખોની કિંમતના ઓલેનઝેપાઇન પાવડરની ચોરી થતા જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી ડોગ સ્કોર્ડ અને સીસીટીવીની મદદ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે ઘટનામાં પોલીસ…

error: