Satya Tv News

Tag: ANKLESHWAR

ભારતીય યુવા કોંગ્રેસ પોતાની ટિમ યુવા મતદાર નોંધણી અને તે પછી એ મતદારો વોટ કરી હોદ્દેદારો ચૂંટતા હોય છે,

જે અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ ની ચૂંટણી યોજાઈ જેમાં 7 જુલાઈ 2021 થી 13 જુલાઈ 2021 સુધી નામાંકન પત્રો ભરવાની તારીખ હતી અને જે પછી 20 જુલાઈ 2021 થી…

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પદે શકીલ અકુજી વિજેતા જાહેર કરાયા

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં આજરોજ ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુવકોમા પ્રબળ ચાહના ધરાવતા શકીલ અકુજી નો જ્વલંત વિજય થયો હતો યુથ કોંગ્રેસમા વર્ષો પર્યંત…

અંકલેશ્વર : નર્મદા નદીના બંને છેડેથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યા બે મૃતદેહ પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…

અંકલેશ્વર : પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂ 4 લાખના ટેમ્પાની ચોરી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ રૂપિયા 4 લાખના ટેમ્પાની કોઈક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ…

ભરૂચ: ધો. 1થી 5ના વર્ગો શરૂ થતા અંકલેશ્વરની વિવિધ શાળામાં બાળકોને આવકાર અપાયો

અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરુ કરવામાં આવતા બાળકોને મહાનુભાવો અને શિક્ષકોએ આવકાર્યા હતા. કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ધો.1થી…

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે વડોદરા ડિલિવરી કરવા જતી ટ્રકમાં લાગી ભીષણ આગ, જુવો વધુ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ પાસે વડોદરા કાપડની ડિલિવરી કરવા જઇ રહેલ ટ્રેલરના મોડી રાતે અચાનક આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર…

અંકલેશ્વર:જયાબેન મોદી હોસ્પિટલમાં ગુજરાત ગાર્ડિયન દ્રારા આપયું 14 લાખનું સોનોગ્રાફી મશીન

અંકલેશ્વરમાં આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ગુજરાત ગાર્ડિયન લિમિટેડ કંપની દ્વારા રૂપિયા 14 લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન શનિવાર તારીખ 20 નવેમ્બરે અર્પણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ગુજરાત ગાર્ડિયન કંપની…

ભરૂચમાં અશાંતધારાની આગ ભડકી!હાથિખાનામાં હિન્દુઓને મકાન વેચવા વિદેશથી મળી રૂ.1 કરોડની ઓફર

આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…

અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા…

ભરુચ: NH 48 ઉપર નબીપુર નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું

ભરૂચના નબીપુર નજીક નેહા. નં 48 ઉપર રોડ ક્રોસ કરવા જતાં વ્યક્તિનું અકસ્માતે મોત નિપજ્યું છે ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ઝોન બની ગયું હોય તેમ અકસ્માતની દુર્ઘટનાઓ…

error: