Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર કાર ચાલકે રાજ્ય કક્ષાના મત્રી મુકેશ પટેલના કાફલાને અટકવાનો પ્રયાસ

ટાફિક પોલીસે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કાર ચાલકે રાજ્ય કક્ષાના મત્રી મુકેશ પટેલના કાફલાને અટકવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે રાજ્ય કક્ષાના…

અંકલેશ્વર :અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ ઉપર સિકોતેર માતાજીના મંદિર પાસે બાઈક સવારને અજાણ્યા વાહને ટક્કર મારતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી મૂળ કંટિયાજાળનો અને હાલ ઝઘડિયા તાલુકાના ખરચી ગામમાં રહેતો 31 વર્ષીય હિતેશ…

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના ચૌટા નાકા કેમ્બ્રિજ કાપડની દુકાન નજીક પાર્ક કરેલ એક્ટિવાની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ શ્યામનગર ખાતે રહેતી રુકશાના આબીદ બિહારીમિયા શેખ…

મહાશિવરાત્રી સ્પેશિયલ : અંકલેશ્વર નામ જેના પરથી પડ્યું, ત્યાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી, જુવો વધુ.

અંકલેશ્વર પંથકમાં મહા શિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાય. અંકલેશ્વર નામ જેના પરથી પડ્યું એવા અંતરનાથ મહાદેવ મંદિરે જામી ભક્તિની ભીડ. શિવાલયો હર હર મહાદેવમાં નાદથી ગુંજી ઉઠયા. અંતરનાથ મહાદેવ મંદિરના…

અંકલેશ્વર સારંગપુરમાં જીવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે નજીવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી અંકલેશ્વરના બાપુનગર ખાતે રહેતો ઇકરાર ઇસરાર શેખ પોતાની ફોર…

અંકલેશ્વર સારંગપુરમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ શાંતિનગર-2 સ્થિત અનુરાધા કોમ્પલેક્ષમાં અગાઉના ઝઘડાની રીસ રાખી ચાર ઈસમોએ વેપારીને મારમાર્યો હતો અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગી નગર ખાતે રહેતો ઇમરાન સીરાજ અન્સારી શાંતિનગર-2 સ્થિત…

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા GPL 2022 સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના ગડખોલ સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ રોહન પટેલ,ઈશ્વરભાઈ પટેલ,જયેશભાઈ પટેલ તથા ચીમનભાઈ પટેલ…

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવારના રોજ વર્લ્ડ સાયન્સ ડે ઉજવણી વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ ફેરનું આયોજન શાળાના 126 વિદ્યાર્થીઓએ મહેનત કરીને પ્રદર્શન કર્યુંઅંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક…

અંકલેશ્વર : અજાણી ટ્રેનની અડફેટે નીપજ્યું અજાણી મહિલાનું મોત, રેલ્વે પોલિસે તપાસ હાથ ધરી

ભરૂચ અંકલેશ્વર વચ્ચેના બોરભાથા બેટ ગામ પાસે ટ્રેનની અડફેટે મહિલા નું મોત.. અંકલેશ્વર થી આવતી ટ્રેનની અડફેટે આવતા મોત.. રેલ્વે પોલીસએ ઘટના સ્થળે પહોંચી . અજાણી મહિલાના મૃતદેહ નો કબ્જો…

શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ અંકલેશ્વરના સ્વયંસેવકોએ આજે પોલીયો રસીકરણમાં સક્રિય કામગીરી કરી હતી

અત્રેની શ્રી ઠાકોરભાઇ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ અંકલેશ્વરના રાષ્ટ્રીય સેવા યોજનાના સક્રિય સ્વયંસેવકોએ આજે પોલીયો રસીકરણમાં સક્રિય કામગીરી કરી હતી તેમને સ્ટેટ વેકસિનેક્ટર શ્રી રાજેશભાઈ ચૌધરીએ માર્ગદર્શિત…

error: